જ્યોતિષ

વર્ષો પછી આજે આ રાશિ પરથી દૂર થયો શનિનો પ્રકોપ, હવે થશે આટલા બધા લાભ, થશે ધનનો વરસાદ…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય પ્રમાણે ગ્રહોની સ્થિતિમાં ઘણા બદલાવ આવે છે, જેના કારણે 12 રાશિ પર સારા અને ખરાબ પ્રભાવ પડે છે, જો ગ્રહોમાં બદલાવ કોઈ પણ રાશિમાં શુભ સ્થિતિમાં હોય,તો તેના કારણે તે રાશિના વ્યક્તિના જીવનમાં સુખ આવે છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે, પરંતુ કોઈ પણ રાશિમાં ગ્રહોનો ફેરફાર યોગ્ય નથી. વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

આજે અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અચાનક કઈ રાશિ પરથી દૂર થયો શનિનો પ્રકોપ, બની જશો અઢળક સંપત્તિના માલિક.તો આવો જાણીએ આજનું રાશિફળ.

તુલા

તુલા રાશિના જાતકોને હવે તેમના જીવનમા ચાલી રહેલા દુઃખ તેમજ સમસ્યાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શનિદેવના આશીર્વાદ હમેશા તમારા પર રહે આવનાર તકલીફો માંથી મુક્તિ મળશે.નોકરીયાતવર્ગને બઢતી થવાને લીધે પગારમા વધારો થશે તેમજ વેપારી સાથે સંકળાયેલા વ્યક્તિઓનો વેપાર ઝડપી આગળ વધશે તેમજ ઘણો ફાયદો થશે અને આ સિવાય તમારા થી ઘર, પરિવાર ના સભ્યો તેમજ મિત્રો ખુશ રહેશે.ચાલો જાણીએ અન્ય રાશિઓના હાલ કેવા રહેવાના છે.

વૃષભ

આજે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરિએ તો મહેનત પર વધુ વિશ્વાસ ધરાવતા હોય છે અને તેઓ ઘણા મેહંતું હોય છે પરંતુ આ વાત પણ એટલી જ સાચી છે કે તેમની મહેનત બેકાર નથી જતી. શનિદેવની કૃપાથી તમારી મહેનત રંગ લાવે જ છે તેમજ તમને સફળતા પણ અપાવશે.ધન થી લગતી ઉણપ નહિ સર્જાય અને આવકમા વધારો થવા ના યોગ છે. જો વાત કરવામા આવે વિદ્યાર્થીવર્ગની તો તેમને સરકાર તરફથી ઘણી મોટી સહાય મળવાના યોગ બની રહ્યા છે અને સાથોસાથ એવું પણ બની શકે કે તમારા સંતાન જે કોઈ સરકારી પરીક્ષા આપી હોય તેમાં તેઓ ઉત્સાહ થઇ જાય છે અને તેને નોકરી મળી શકે છે.

મેષ

મેષ રાશિના જાતકોના વિશે વાત કરિએ તો શનિદેવની કૃપાથી તેમના દુઃખોનો તેમજ તકલીફોનો અંત આવવાનો છે કેમ કે તમારું ભાગ્ય તમારું સાથ આપશે અને કળયુગ મા આ રાશિ ઘણી આગળ વધશે તેમજ વાત કરીએ તકલીફોની તો હવે તેમની તકલીફો તેમનાથી દુર ભાગશે.જે જાતકો બેરોજગાર છે તેમને રોજગાર પ્રાપ્ત થશે. જમીન મકાન થી લગતા પ્રશ્નો નો અંત આવતા સફળતા પ્રાપ્ત થશે. આ જાતકોના જીવનમા તકલીફો દુર થતા ખુશીઓનુ વાતાવરણ સર્જાશે તેમજ ઘર-પરિવાર તરફ થી ઘણો પ્રેમ મળશે.

સિંહ

સિંહ રાશિ વિશે વાત કરવામા આવે તો આ રાશિના જાતકોનો આવનાર સમય શનિદેવની કૃપાથી ખુશીઓથી પરિપૂર્ણ રહેશે. તમે તમારુ ધ્યાન કાર્ય પર કેન્દ્રિત કરશો. તમે ઘરના પરિવારની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સમર્થ હશો, પ્રેમજીવનને વટાવી શકો છો. તમારા સંબંધોમાં મધુરતા આવશે.

મિથુન

મિથુન રાશીના જાતકો શનિદેવની કૃપાથી દેણું ચુકવી શકશે અને તેમના કાર્યક્ષેત્રે સન્માનની પ્પ્રારાપ્પ્તતિ થવાની છે. આ દિવસમાં તમે યાત્રા જઈ શકો છો અને ધાર્મિક કાર્યો મા રસ વધશે અને તમારી પત્નિ પ્રત્યે તમને પ્રેમ વધશે.
આ સિવાય તમારી નોકરીમાં તમે સફળતા મેળવશો અને પ્રમોશન મળી શકે છે.અભ્યાસ માં રુકાવટ આવી શકે છે પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમે સફળ જરૂર થશો. કોઈ કામ સંબંધમાં આત્મવિશ્વાસ સાથે ત્વરિત નિર્ણય લઈ શકશો.

ધનું

ધનું રાશિના લોકો માટે આ સમય શુભ રહેવાનો છે. આ રાશિના લોકોને વધુ ફાયદો થશે.તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે,પરિવારમાં કોઈ ઉજવણી થવાની સંભાવના છે,માન સન્માનનો વધારો થશે, દુશ્મનો ઓછા થશે. વિરોધ થાય તેવા કામ ન કરશો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો જો તમે કોઈ યાત્રા પર જાવ છો તો પ્રવાસ દરમિયાન તમારે બહારનું જમવાનું ટાળવું જોઈએ નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.ગણમાન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે. જેથી ભવિષ્યની લાભદાયક યોજનાઓને કાર્યાન્વિત કરવામાં સહાયતા મળશે.નાની-નાની વાતોને દિલ પર ન લો, જો જીવનમાં એવી સ્થિતિ કોઈ નિર્ણાયક બને તો પોતાના દિલથી નિર્ણય લો.

કન્યા

આજે કન્યા રાશિના જાતકો માટે બીજાની સહાયતા કરવી સારી વાત છે, પરંતુ પોતાનું નુકસાન કરીને બીજાની સહાયતા ન કરો, નોકરી અને બિઝનેસમાં સાચવીને રહેવું પડશે, ઓફીસમાં કોઈ ની સાથે અણબનાવ થઈ શકે છે, આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે.

મીન

મીન રાશિના જાતકો કોઈ નવું કામ હાથમાં લઇ શકે છે જે તમારા આવનારા સમય માટે સારું રહેશે ધીરજ રાખો અને પોતાના મૂડને બદલાવા ન દો. નોકરીના ક્ષેત્રે તમારી સ્થિતિ વધશે, ધન પ્રાપ્ત થવાની સંભાવના, તમારે ધંધા, મુસાફરીના સંબંધમાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે અનુભવી લોકો સાથે સંપર્ક બની શકે છે, જેનો સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે, તમે કોઈ જૂના મિત્રને મળી શકો.અટકેલા કાર્યો પૂરા થશે.

કુંભ

આજે કુંભ રાશિના જાતકોને ધનલાભનો મહામુલો અવસર મળશે. ધંધા રોજગાર માટે શુભ ફળ આપશે. નોકરીમાં બઢતીના યોગ બનશે. ભાગ્યનો સાથ મળી શકે છે. આજના હાલાત અને તમને મળનારા લોકો તમને કઈંક નવું કરવાની પ્રેરણા આપી શકે છે. હાલ કરાયેલી કોશિશ સફળ થવાની આશા વધુ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago