જ્યોતિષ

રવિવારે 49 વર્ષો બાદ આજે બની રહ્યો છે આ મહા રાજયોગ, આ રાશિઓને પર પ્રસન્ન થયાં સુર્યદેવ, ઘરમાં ચાલી રહેલી પૈસાની તંગી થશે દૂર…..જાણો તમારી રાશિ તો નથી ને.

જ્યોતિષ જાણકારો અનુસાર આજનો દિવસ આ રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે અને આ રાશિના લોકોના જીવનમાં ઘણી બધી પરેશાનિઓ દૂર થશે. તેમના પર ભગવાન સુર્યદેવની કૃપા દ્રષ્ટિ રહેવાની છે. આખરે એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો આજે અમે તેના વિશે ચર્ચા કરવાના છીએ તેમજ સૂર્યોદય થવાને કારણે આ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. તો આપણે જાણીએ આજનું રાશિફળ.

મેષ : સુર્યદેવ ની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આજે પ્રભાવ વધવાથી શત્રુ દૂર થશે. આજના દિવસે મહેનતના ફળ તરત જ મળશે. આજે તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. આજના દિવસે મહા રાજયોગ બનતો હોવાથી તમારા અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. આજે વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. આજના દિવસે માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થવાની સંભાવના છે.

વૃષભ : સુર્યદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે આજે મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. આજના દિવસે સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વધવાનો યોગ છે. આજના મહા રાજયોગના લીધે આર્થિક લાભની દ્રષ્ટિએ સ્થિતિ અનુકૂળ રહી શકે છે. આજે સમય તમારો સાથ આપી શકે છે. આજે તમે કોઇપણ કાર્ય સ્થિરતા અને ગંભીરતા પૂર્વક કરશો તો તમને લાભ મળી શકે છે. જે કાર્યને સમજદારીથી કરશો તેમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન : સૂર્યદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે આજે પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. આજે તમારે તમારા કામોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. આજના દિવસે રૂપિયાનું રોકાણ કરવા માટે વિચાર કરવો જરૂરી છે. જો તમે રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો તો તમને આ સમયે સ્થિતિ અનુકૂળ છે. આજના મહા રાજયોગના કારણે આર્થિક લાભના અવસર પ્રાપ્ત થશે.

કર્ક : આજના રવિવારના દિવસે સુર્યદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે આજે નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. આજે તમારા માટે મહા રાજયોગના કારણે ધાર્મિક યાત્રાનો યોગ અને વ્‍યાપારમાં ભાગ્‍ય વધવાથી સફળતા મળવાનો યોગ બને છે. આજના દિવસે શારીરિક પરિશ્રમ તથા માનસિક રૂપથી કરેલાં પ્રયાસ સફળ થઇ શકે છે. આજના દિવસે સમય અને પરિસ્થિતિને જોતાં કાર્ય કરવું લાભદાયક રહેશે. આજે તમને માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના ઓછી છે.

સિંહ : સિંહ રાશિના જાતકોને આજના મહા રાજયોગના દિવસેમા દરેક કામ માં સફળતા મળશે, અને આજે તમારી આવક તેજીથી વધશે. આજે તમે તમારી મધુર વાણી થી કોઈ ને મનાવી શકશો. મોટા વ્યક્તિઓ સાથે સંપર્ક થઇ શકે છે. આજના દિવસે તમારો વ્યવશાય સારો રહેશે તેમજ આવકમાં વધારો થશે. આજના દિવસે સૂર્યદેવની કૃપાથી તમે નવા કાર્યો ની શરૂઆત કરી શકો છો, કાર્ય ક્ષેત્રમાં જીવનસાથી નો સહયોગ મળશે, આજનો દિવસ તમારા માટે આનંદમય પસાર થશે.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે આજના દિવસ પર પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. ભાગ્ય આજે તમારો સાથ આપે છે. તમને આજના દિવસે મહા રાજયોગના કારણે નવી તકો પ્રાપ્ત થશે. આજે તમે તમારા ભાઈઓ સાથે સમય પસાર કરશો. આજે તમે માનસિક રીતે પણ ખુશ રહેશો અને દરેક બાબતમાં ભાગ લેશો. આજના આ મહાસંયોગના દિવસે તમને અંદરથી પ્રેમની અનુભૂતિ થશે, જે તમારા પ્રેમી જીવનને વધુ સારું બનાવશે.

તુલા : તુલા રાશિના જાતકો આજે સૂર્યદેવની કૃપાથી ધંધામાં રોકાણ કરી શકે છે. આજના મહા રજયોગના કારણે પરિવાર ની મુશ્કેલી સારી રીતે દૂર કરી શકશો. આજના દિવસે લાભના ઘણા અવસરો હાથ લાગશે. જો તમે નોકરી કરો છો તો તમને આજે બઢતી મળી શકે છે. ધંધો સારો ચાલશે, નોકરીમાં વધારો થશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના મહા રાજયોગના કારણે મગજ પર વધારે ભાર રહેશે. આજે તમે આર્થિક કાર્યોમાં રોકાણ કરી શકો છો. વૃશ્ચિક રાશિના લોકો આજના રવિવારના દિવસે તમે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે દરેક કામ સરળતાથી પૂરું કરી શકશો. તમારી બુદ્ધિ અને પ્રતિભા વ્યવસાયના ક્ષેત્રમાં પણ વખાણવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામોથી ખુશ રહેશે અને બઢતી મળવાની સંભાવના પણ વધશે. આજના દિવસે પિતા સાથેના સંબંધો સારા રહેશે અને તેમનાથી લાભ થશે.

ધન : આ મહા રાજયોગના કારણે ધન રાશિના જાતકોને આજે ધર્મ કર્મ ના કાર્યોમાં રુચિ જોવા મળશે અને એના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજના દિવસે લેવડદેવડમાં વિવાદ થઇ શકે છે. આજે વધારે કાર્ય કરવાથી શરીરમાં થાક અનુભવશો. સૂર્યદેવની કૃપાથી જમીન ખરીદવાના યોગ બની રહ્યા છે. આજે ધંધામાં ઉતાર ચડાવ જોવા મળશે. આજે તમારા મિત્રો નો સહયોગ મળશે.

મકર : સુર્યદેવની કૃપાથી આજના રવિવારના દિવસે આ રાશિના જાતકો માટે આજે ધર્મ સંબંધી કામોમાં તમારો સમય પસાર થશે. આજના દિવસે સામાજિક કામોમાં, પ્રવાસ વગેરેના કામોમાં સાવચેતી રાખવી. મકર રાશિના લોકો માટે આ મહા રાજયોગના દિવસ પર બીજાની વાત સાંભળી રોકાણ કરતાં આર્થિક લાભ થઈ શકે છે. આ દિવસે તમારી આવક સારી રહેશે અને તેની સાથે તમે ખુશીના સંસાધનો ખરીદી શકો છો. આજે તમે મનોરંજનમાં સમય પસાર કરશો. તમારે તમારી લાગણીઓને આજે થોડી કંટ્રોલ કરવી જોઈએ.

કુંભ : કુંભ રાશિના જાતકો માટે મહા રાજયોગનો આજનો દિવસે ખુબ સારી રીતે પસાર થશે તેમજ પરિવારમાં વિખવાદ નું સમાધાન થતા મન ખુશ ખુશાલ રહેશે. આજના દિવસે તમારી રચનાત્મક અને કલાત્મક શક્તિ વધુ ખીલી ઉઠશે. મનોરંજન પ્રવૃત્તિઓમાં તમે આજે વ્યસ્ત રહેશો. આજના દિવસે પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થશે. તમને દાંપત્યજીવનમાં વિશેષ આજે મહારાજ યોગના કારણે મધુરતા જોવા મળશે. આજના દિવસે તમારે તબિયતનું ધ્યાન રાખવું. આજના દિવસે તમને આધ્યાત્મિકતાથી સહાયતા મળશે.

મીન : સુર્યદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે આજે આવક અને ખર્ચમાં સંતોલન રહેશે. આજના દિવસે કાર્યક્ષમતામાં વધારો થશે. આ દિવસે માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થવાની સંભાવના છે. આજે સમય અને પરિસ્થિતિ અનુસાર કોઈપણ કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજના મહા રાજયોગના દિવસે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. પરિવારમાં સભ્યો સાથેના સંબંધો સારા રહેશે. આજે જો તમે વાહનની દી કરવાનું વિચારી રહ્યાં છો તો તે ફળદાયક રહેશે

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago