જ્યોતિષ

આજના શનિવારના દિવસે બજરંગબલીની કૃપાથી આ રાશિઓના જીવનમાં આવ્યો મોટો ફેરફાર, આજે ચમકશે તેમની કિસ્મત, જરૂર જાણો આજના રાશિફળ વિશે.

આજે એવી રાશિ વિશે જણાવવાના છીએ જે હનુમાનજી ને ખુબજ પ્રિય છે. આ રાશીઓના આ જાતકો હમેશાં હનુમાનજી ની પહેલી પસંદ રહ્યાં છે. હનુમાનજી પોતાના ભક્તોનો સાથ ક્યારેય નથી છોડતા. આ રાશિના જાતકો તેમને પ્રિય હોય છે એટલે તેમની બધી જ મનોકામના બજરંગબલી પૂર્ણ કરે છે. આવો જાણીએ તે રાશિઓ વિશે.

મેષ : હનુમાનજીની કૃપાથી આજના દિવસે તમે બીજાની લાગણીઓને સમજો અને તેનો ખ્યાલ રાખો. આજના દિવસે બેરોજગારોને રોજગારી મળી રહેશે. આજે રાજકીય વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો થશે. આ ઉપરાંત આજના દિવસે પોતાના ક્રોધ પર કાબુ રાખવો જોઈએ. આજે તમે મિત્રો સાથે બહાર જઈને જીવનની મજા માણી શકો છો. આજે તમને માનસિક રીતે મજબૂતી મળી રહેશે અને મનોબળ પણ મજબૂત થશે. કોઈ પણ વ્યાપારમાં રોકાણ કરવા માટેનો આ આજે શ્રેષ્ઠ સમય છે.

વૃષભ : આજે હનુમાનજીની કૃપાથી તમને ગમતી વસ્તુની પ્રાપ્તિ થશે અને સાથે ધનનો લાભ થશે. આજથી તમારા માન-સમ્માનમાં વધારો થશે. તમારું પારિવારિક વાતાવરણમાં સુધારો થશે. વ્યાવહારિક કાર્યો પૂરા કરી શકશો. આજે તમે તમારા કાયેલા કાર્યો પૂરા કરી શકશો. આજે તમારું ભાગ્ય 85 ટકા સાથ આપશે. આજના દિવસે પોતાના કામ પર વફાદારી રાખો. આજના દિવસે હનુમાન કૃપાથી મિત્રો સાથે મુલાકાત થશે અને સંતાન તરફથી પણ ફાયદો થશે.


મિથુન : હનુમાનજીની કૃપાથી આજના દિવસે વ્યાપારમાં અનુકુળતા રહેશે અને તેમા આર્થિક વધારો પણ થશે. આ ઉપરાંત આજના દિવસે આ રાશીના જાતકના મનોબળમાં પણ વધારો થશે. આજના દિવસે નવી યોજનાઓથી આર્થિક લાભ પણ થશે. આ રાશિવાળાઓ માટે આર્થિક મામલે રોકાણ કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે તમે નક્કી કરેલા કાર્યો પૂર્ણ થશે, આવક વધશે, પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

કર્ક : કર્ક રાશિના જાતકો હનુમાનજીની કૃપાથી આજે માનસિક ચિંતામાં પસાર થશે, મિત્રો અને સંતાનોના વિષયોમાં ચિંતા જોવા મળશે. આજના દિવસે આકસ્મિક ધનખર્ચનો યોગ છે. આજે વિવાદાસ્પદ પ્રસંગો ટાળવા જોઈએ. આજે શક્ય હોય તો પ્રવાસ કરવો નહીં. આજના દિવસે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. આજના દિવસે તમારે તમારા બાળક ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ : સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની કૃપાથી આજે વાદ-વિવાદથી દૂર રહેવું અને વાણી તેમજ વર્તન પર સંયમ જાળવવો. આજના દિવસે માતાની સાથે વિવાદ થવાની સંભાવના છે. તમને આજે સફળતા મળી શકે છે, આવકના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. આજે પ્રેમ જીવનમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજા પાસેથી અપેક્ષા રાખશો નહીં.આજે આ રાશિના લોકોએ વ્યવહારમાં સાવચેત રહેવું.

કન્યા : હનુમાનજીની કૃપાથી આજના દિવસે તમારે બીજાની ભાવનાઓ સમજવાની અને તેને માન આપવાની જરૂર છે. હનુમાનજીની કૃપાથી આજના દિવસે બેરોજગારોને રોજગારી મળશે. રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમારા બધા કામોમાં તમારું ભાગ્ય સાથ આપશે. આજના દિવસે આધ્યાતમિક પ્રવૃતિઓમાં સક્રિય રહેવાથી આનંદની પ્રાપ્તિ થશે. આજે તમારું ભાગ્ય 75 ટકા તમારો સાથ આપશે.

તુલા : તુલા રાશિના લોકો માટે આજના દિવસે આજે તમને આત્મવિશ્વાસ અને શકિતમાં વધારો થવાને કારણે તમને સફળતા મળશે. આ સાથે તમે તમારા વિરોધીઓને વધુ સારી રીતે જવાબ આપવામાં સક્ષમ બનશો. આજના તહેવાર પર ખર્ચ થોડો વધારે થશે. આજના દિવસે સંતાન સાથેના સંબંધો સારા રહેશે. પરંતુ બપોરના ભોજન બાદ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોને હનુમાનજીની કૃપાથી આજે તમને પ્રસન્નતાનો અનુભવ થશે. આજના દિવસે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે. પરિવારજનોની સાથે મુલાકાત થશે. આજે રમણીય સ્થળ પર પ્રવાસનું આયોજન થઈ શકે છે. દાંપત્ય જાતકોના જીવનમાં આજે ખુશહાલી આવશે. આજના દિવસે તમારા બાળકોને સ્કૂલમાં સારું માન-સન્માન પ્રાપ્ત થશે.

ધન : ધન રાશિના જાતકોએ હનુમાનજીની કૃપાથી આજે વાણી અને વર્તન પર સંયમ રાખજો નહીં તો મુસીબત આવી શકે તેમ છે. ક્રોધ પર સંયમ જાળવો નહીં તો કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમને માનસિક ચિંતા સતાવશે. આજના દિવસે અકસ્માતથી સંભાળજો. આજે આવકની સામે વધારે ખર્ચો થશે.

મકર : મકર રાશિના જાતકો માટે હનુમાનજીની કૃપાથી આજે સમય લાભદાયી છે. આજના દિવસે સંબંધીઓ અને મિત્રોની સાથે આનંદદાયી મુલાકાત થશે. વિવાહ કરવા ઈચ્છતા લોકો માટે આજે પાત્ર મળવાની સંભાવના છે. વેપારની દ્રષ્ટિએ લાભદાયી દિવસ છે. આજના દિવસે નવી વસ્તુની ખરીદી પાછળ ધન ખર્ચ થશે. આજના દિવસે ધન વૃદ્ધિ થવાથી આર્થિક જીવનમાં સુખની અનુભૂતિ થશે.

કુંભ : હનુમાનજીની કૃપાથી આજના દિવસે અટકેલા કામ પુરા થશે. તમને આજના દિવસે સુખની પ્રાપ્તિ થશે. જો તમારે નાના ભાઈ-બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે આજે સૂલઝાવી શકશો. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે આજે પૂરો થશે. આજથી પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે. આજે તમને મોટો ધનલાભ થઈ શકે છે.

મીન : આજના દિવસે હનુમાનજીની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો. આજે તમને નોકરીમાં લાભ મળશે. ભાઈ બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકશે. કામકાજની દૃષ્ટિએ આજના દિવસે ઉન્નતિનો યોગ બની રહ્યો છે. જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે આજે પૂરી થશે. નોકરી બદલવાનું વિચારતા હશો તો આજે તમને સારી તક મળશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago