જાણવા જેવું

દુશ્મન ની નબળાઈ જાણવા માટે કરો આટલું કામ: ચાણક્ય નીતિ ની વાત

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મિત્રતાની સાથે દુશ્મનાવટથી સંબંધિત નીતિઓ વિષે પણ વર્ણન કર્યું છે. ચાણક્ય નીતિ વાંચવામાં થોડીક કઠોર લાગે છે, પરંતુ તે જીવનની હકીકત બતાવે છે. દોડધામ વળી જિંદગીમાં ઘણીવાર આપણે આ વિચારોને નજર અંદાજ કરી દઈએ છીએ, પરંતુ આચાર્ય ચાણક્યના શબ્દો હજી પણ લોકોને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. ચાણક્યએ એક શ્લોકમાં જણાવ્યું છે કે આખરે દુશ્મનની નબળાઈઓ કેવી રીતે શોધી શકાય.

ચાણક્ય કહે છે કે મંત્રણા રૂપી આંખોથી દુશ્મનના છિદ્રો એટલે કે તેની નબળાઈઓ વિશે જાણી શકાય છે. ચાણકિયનો અર્થ એ છે કે મંત્રણા દ્વારા તે વ્યક્તિ બીજાની નબળાઈઓને ક્ષણભરમાં શોધી શકે છે. સામે વાળના રાજને ખોલવામાં તેની આંખો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિની આંખોથી તેના હૃદયના હાલને જાણી શકાય છે.

જ્યારે આપણે કોઈને મળીએ છીએ અને તેના વિશે જાણવા ની ઈચ્છા રાખીએ છીએ. આ સ્થિતિમાં આપણે આંખો દ્વારા તે વ્યક્તિની ભલાઈ અને દુષ્ટતા જાણી શકીએ છીએ. એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ તેના રાજને છુપાવવા માટે જુઠનો સહારો લે છે, પરંતુ તેની આંખો તેના હૃદયનો અરીસો હોય છે. આવી સ્થિતિમાં તેની આંખો આ રાજ ખોલી દે છે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે.

ચાણક્યકહે છે કે વ્યક્તિનો ડર અને આત્મવિશ્વાસ બંને તેની આંખોમાં દેખાય છે. આવી પરિસ્થિતિમાં, વ્યક્તિ પાસે ફક્ત આંખો વાંચવાની કલા હોવી જોઈએ. ચાણક્ય માને છે કે વ્યક્તિની આંખો વાંચવી એ કામ વધુ મુશ્કેલ નથી

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago