દેશ

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા રાખતા હતા કે આ દિગ્ગજ…

1 year ago

નીરવ મોદી સામે ED ની મોટી કાર્યવાહી, હોંગકોંગમાં હીરાના વેપારીની 253 કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું છે કે, તેણે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની જેમ્સ, જ્વેલરી અને બેંક…

2 years ago

લલિત મોદી અને સુષ્મિતા સેન એકબીજાને ડેટ કરી રહ્યાં છે; તસ્વીરો સામે આવી….

આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી સાથે જોડાયેલ એક મોટી જાણકારી સામે આવી છે. લલિત મોદી દ્વારા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી…

2 years ago

મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત, આરોગ્ય વિભાગે આપી જાણકારી, જાણો શું છે તેના લક્ષણો….

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાત વર્ષની એક બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.…

2 years ago

દિલ્હીમાં વીજળી મોંઘી થતા ભાજપે કહી આ વાત….

દિલ્હીમાં વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. DERC એ દિલ્હીની પાવર કંપનીઓને PPAC (પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટ) દરમાં બે થી…

2 years ago

બાળકી પર બળાત્કાર કરનાર આરોપીને નવ વર્ષે મળી આ સજા

એડિશનલ સેશન્સ જજ પિંકુ કુમાર દ્વારા છ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરનાર આરોપી પ્રતિપાલને આજીવન કેદની સજા ફટકારવામાં…

2 years ago

વાઈફ સ્વેપિંગ પાર્ટીઓમાં પત્નીને લઇ જતો હતો આ બિઝનેસમેન અને ના પાડે તો….

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પત્ની દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેનો પતિ તેની…

2 years ago

બજરંગ દળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી, કન્હૈયા લાલની હત્યાનો વિરોધ કર્યો હતો

ઉદયપુર હત્યાકાંડનો વિરોધ કરવા બદલ ચુરુના બજરંગ દળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ પ્રશાસન…

2 years ago

ફ્લોર ટેસ્ટ માત્ર એક ઔપચારિકતા હશે, અમે તેને સરળતાથી જીતી લઈશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેને બાળાસાહેબ ઠાકરેની હિંદુત્વ વિચારધારા અને આનંદ ધીગેના ઉપદેશોની જીત ગણાવી છે અને કહ્યું છે કે…

2 years ago

Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 17 હજારથી વધુ કેસ, 27 લોકોના મોત

આજે મંગળવારે ભારતમાં કોવિડ-19ના 11,793 નવા કેસ નોંધાયા હતા અને ત્યારબાદ 27 લોકોના મોત થયા હતા. આ સંખ્યા સોમવારે છેલ્લા…

2 years ago