લાઈફસ્ટાઈલ

સવારે ખાલી પેટ ગોળ ખાશો તો શરીરને અઢળક ફાયદા મળી રહેશો…વાંચો બધાજ ફાયદા વિશે…

કોરોનાને કારણે હાલ ઘણો ખરાબ સમય ચાલી રહ્યો છે. દિવસેને દિવસે લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. સાથેજ ઘણા લોકોના રોજ મોત થઈ રહ્યા છે. જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો હવે બહારનું ખાવાનું છોડીને ઘરનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું ગોળના ફાયદાઓ વીશે કે જેના દ્વારા તમારા શરીરને કોરોનાકાળમાં ઘણું રક્ષણ મળી રહેશે.

કબજિયાતથી રાહત

કોરોનાકાળામાં ગોળ ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદાઓ થાય છે. તેમા પણ ખાલી પેટ ગોળ ખાવાથી આપણાને વધારે ફાયદા થતા હોય છે. ગરમીઓમાં ગોળ આપણા શરીર માટે ઘણો સારો રહેતો હોય છે. તેમા પણ જો તમને કબજિયાતની સમસ્યા છે તો તમારે પહેલા ગોળ ખાવો જોઈએ,

ખનીજ તત્વોથી ભરપૂર

ગરમ દીધમાં ગોળ નાખીને તેને પીવાનું રાખશો તો તમને ઘણો ફાયદો થશે કારણકે દૂઘમાં તો બધાજ પ્રકારના વિટામીન અને કેલ્શિયમ રહેલા હોય છે. સાથેજ તેમે પ્રોટીન અને લેક્ટિક એસિડ પણ રહેલા હોય છે. ગોળમાં ગ્લુકોઝ અને ફોસ્ફરસ સહિતના ખનીજ તત્વો રહેલા હોય છે. જે તમારા હેલ્થ માટે ઘણા ફાયદાકારક હોય છે.

લોહી શુદ્ધ રહેશે

ગોળનું સેવન કરવાથી આપણા શરીરમાં રક્ત સંચાર યોગય રીતે થાય છે. સાથેજ લોહી શુદ્ધ થવાથી ત્વચા પણ એકદમ ક્લીન થવા લાગે છે. સાથેજ તમારી ત્વચા ચમકી ઉઠે છે. માટે સ્કનીને ઉજળી કરવા માટે પણ તમે ગોળનું સેવન કરી શકો છો. જેથી તમને ફાયદો મળી રહેશે.

દુખાવાથી રાહત

ખાસ કરીને સૂતા પહેલા તમે ગરમ પાણીમાં ગોળ નાખીને તને થોડીક સુંઠ સાથે લેવાનું રાખશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે. સાથેજ શરદી તેમજ શરીરના અન્ય દુખાવાઓથી પણ તમને રાહત મળી રહેશે. જે લોકો કબજિયાતથી પીડાતા હોય છે. તે લોકો માટે તો ગોળ રામબાણ ઈલાજ છે. તેમણે તો જમતા સમયે પણ ગોળનું સેવન કરવું જેથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

સ્તનપાન કરાવતી માતા માટે ફાયદાકારક

આ સીવાય પણ સ્તનપાન કરવાથી માત જે પર્યાપ્ત દૂધ બાળકને નથી આપી શકતી તેમના માટે ગોળ ઘણો ફાયદાકારક છે. ગોળની સાછે તેઓ સફેદ જીરાનો પાવડર પણ મીક્સ કરીને દૂધમાં લઈ શકે છે. જેનાથી બાળકની યાદશક્તિમાં વધારો થશે. સાથેજ કોઈ પણ હલવામાં પણ ખાંડની જગ્યાએ ગોળ નાખીને ખાશો તો પણ તમને તેમને ઘણો ફાયદો મળી રહેશે.

દરેક બિમારીનો સચોટ ઈલાજ

ઉલ્લેખનીય છે કે ગોળ ખાવાથી બાળકોથી માંડી વૃદ્ધો સુધી બધાને ફાયદાઓ થતા હોય છે. સાથેજદ તેનું સેવન કરવાથી શરીરમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. જેના કારણે બાળોક બિમાર નથી નખી પડતા. સાથેજ તેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે. ઉપરાંત ખાસ કરીને ગોળના સેવનથી કબજિયાત જેવી સમસ્યાથી તો રાહત મળી રહે છે. સાથેજ સ્કિન સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળી રહેતી હોય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago