સ્વાસ્થ્ય

મોડી રાત થવા છતાં ના આવતી ઊંઘ માટે માત્ર અપનાવી લ્યો આ ઈલાજ 5 મિનિટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ

શું તમને પણ હજી રાતે ઊંઘ નથી આવતી ? અર્ધી રાતે આંખો ખૂલી જાય છે. આ ઉપાયો કરવાથી તમને રાતે ઊંઘ આવશે. આજની આધુનિકરણની જીવન શૈલીમાં,લોકોમાં તણાવ અને માનસિક તણાવ વધી રહ્યો છે.જેની અસર શરીર પર જોવા મળે છે. એના કારણે રાત્રે ઊંઘ નથી આવતી.મોટાભાગના લોકો રાતે જગત હોય છે અને મોડેથી સૂઈ જાય છે જેના કારણે તેઓ દરરોજ કંટાળી જાય છે. ડૉક્ટરના મત અનુસાર વ્યક્તિએ ઓછામાં ઓછી 8  થી 10  કલાકની ઊંઘ લેવી જોઈએ.મર્યાદિત સમય સૂઈ જવાથી શરીર સ્વસ્થ અને તાજગી રહે છે.

પૂરતી ઊંઘ લેવી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત વધે છે. ઊંઘ મેળવવા માટે ઘરમાં જ મળતું દેશી ઘીનું સેવન કરવાથી સરસ ઊંઘ આવે છે .શરીરને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે ઘી એક ખૂબ જ પૌષ્ટિક આહાર છે.રાત્રે વધુ સારી નિંદ્રા માટે સૂવાના સમયે ગરમ દૂધ સાથે એક ચમચી દૂધમાં નાંખી પીવાથી અનિંદ્રાની સમસ્યા પણ સમાપ્ત થાય છે. શરીર એકદમ હળવા રહેશે જેથી તમે સારી રીતે સૂઈ શકશો.

દૂધમાં ઘી નાંખી પીવાથી શરીરનું પાચન સારું રહે છે.આ પીવાથી એન્ઝાઇમ્સ શરીરની અંદર બહાર નીકળી જાય છે,જે પાચનની શક્તિમાં વધારો કરે છે. સારી પાચનશક્તિમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે.દેશી ઘી હાડકાં માટે ખૂબજ  ફાયદાકારક છે.તમને સાંધાનો દુખાવો થાય છે,તો તમારે ઘી અને દૂધનું સેવન કરવું જોઈએ.

આ પ્રકારનું દૂધ સાંધામાં બળતરા ઘટાડે છે અને સોજામાં રાહત આપે છે અને ઘીને તમે અન્ય શાકભાજી ખાવાથી પણ ફાયદા છે. ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.આ સિવાય તે ત્વચાને બીજા ઘણા ફાયદા આપે છે.જો તમે દરરોજ દૂધમાં ઘી પીવો છો,તો વૃદ્ધાવસ્થામાં ઉમર ઓછી દેખાય છે તમને વધુ યુવાન દેખાવ લાગો છો અને શુષ્કતા દૂર થાય છે.દૂધમાં દેશી ઘી પીવાથી પાચન બરાબર રહે છે અને તે ચયાપચય વધે છે અને પેટમાં ગેસના નિર્માણથી લઈને મોઢામાં છાલની સમસ્યાઓ દૂર થાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago