સમાચાર

કોરોના વેક્સીન બનાવવા વાળી કંપની માલિકે લંડન મા આટલા કરોડ માં ભાડે રાખ્યો બંગલો, ભાડું જાણી ને ..

કોવિશીલ્ડ વેક્સીન બનાવા વાળી કંપની ના સિઈઓ અદાર પુનાવાલા છે. તેમણે લંડન માં એક બંગલો ભાડે રાખતા તેઓ ફરી એક વખત ચર્ચા મા આવ્યા છે. હાલ માં અદારપૂનાવાલા એ લંડન મા એક બંગલો ભાડે રાખ્યો છે. આ બાંગ્લા નું એક મહિના નું ભાડુ 2 કરોડ રૂપિયા છે. આ બંગલો લંડન ના સૌથી આમિર ગણાતો વિસ્તાર મેફેયર મા આવેલો છે. આ બંગલા મા તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આ બંગલા થી એક ડાયરેક્ટ રસ્તો મેફેયર ના સિક્રેટ ગાર્ડન સુધી લઇ જાય છે.

સૌથી મોંઘા વિસ્તારો મા ગણાય છે મેફેયર:

અદાર પુનાવાલા દ્વારા ભાડે રાખવામાં આવેલ આ બંગલો વેસ્ટમિસ્ટર કે જે મેફેયર મા સ્થિત છે. આ એરીયો ફક્ત લંડન જ નહિ પરંતુ દુનાયા ના સૌથી મોંઘા વિસ્તારો માનો એક છે. આ પ્રોપટી ના માલિક પોલેન્ડ ના અરબપતી ડોમનીકા કુલઝાઈક છે જેમની પાસેથી અદાર પુનાવાલા એ બંગલો ભાડે રાખ્યો છે. બંગલું ભાડુ એક અઠવાડિયા ના 50 લાખ એટલે કે મહિના ના અંદાજિત 2 કરોડ પ્રમાણે નક્કી કરેલું છે.

આધુનિક સુવિધાઓ થી સજ્જ છે આ બંગલો:

આ બંગલો ટોટલ 25000 સ્કેરફૂટ મા પાથરાયેલો છે. જેમાં એક ગેસ્ટ હાઉસ પણ શામેલ છે. કહેવાય છે કે લંડન મા આ બંગલા ના એરિયા મા લગભગ 24 મકાન નો સમાવેશ થઇ જાય એટલો મોટો આ બાંગ્લા નો એરીયો છે. કોરોના ના સમયે આવી મોંઘી ડીલ ને લઇ ને લંડન મા પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

ટોટલ 5842 કરોડ રૂપિયા નું છે આ કંપની નું સામ્રાજ્ય:

પુનાવાલા આ પહેલા મેફેયર મા એક હોટેલ ખરીદતી વખતે બોલી લગાવામાં અસફળ રહ્યા હતા. ફોર્બસ ની એક રિપોર્ટ પ્રમાણે પુનાવાલા ની આ કંપની ટોટલ 5842 કરોડ રૂપિયા ની વેલ્યુ ધરાવે છે.
આ ડીલ ને કારણે લંડન મા કોરોના ને કારણે ઠપ્પ થઇ ગયેલા લેક્સરી હોમ ના બિઝનેસ ને એક સારો એવો ધક્કો મળ્યો છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago